Thursday, March 6, 2025

ચાર

 તમારી પાસે બે જ છે.મન અને તન.

મન ને સુખદુઃખ છે

તન ને તંદુરસ્તી બીમારી છે.

આ ચારે ય માં શાંતિ શોધે છે?


મધ્ય સમુદ્રમાં નાવ પર પંખી છે.ગમે તેટલું ઉડે કિનારો ન મળતા નાવ પર જ પાછું આવે છે.દેહ નાવ છે.પંખી મન છે બસ તેથી જ ધ્યાન પ્રક્રિયા નું મહત્વ છે!!